Рет қаралды 132
કિરાડુ મંદિર - રાજસ્થાન (રહસ્યમય સત્ય ઘટના) - કોને? અને શા માટે આપ્યો હતો આ જગ્યાને શ્રાપ
માન્યતા છે કે સદીઓ પહેલાં કિરાડુમાં એક સાધુ પોતાના શિષ્યોની સાથે આ ગામમાં આવ્યા હતા. એક દિવસ તપસ્વી પોતાના શિષ્યોને ગામમાં છોડીને ક્યાંક બહાર ગયા હતા. સાધુ લાગ્યું કે જે પ્રકારે ગામવાળા તેમની દેખભાળ કરે છે, એ જ રીતે તેમના શિષ્યોની પણ દેખભાળ કરશે. આ દરમિયાન શિષ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું. ગામવાળાએ તેમની કોઈ મદદ નકરી. તપસ્વી જ્યારે પાછા કિરાડુ આવ્યા તો પોતાના શિષ્યોની દુર્દશા જોઈ તો ગામવાળાને શ્રાપ આપી દીધો કે જ્યાંના લોકોના હૃદય પત્થરના છે, તેઓ માણસ બની રહેવાં યોગ્ય નથી, એટલા માટે બધા પત્થરના બની જાઓ.
આખા ગામમાં માત્ર એજ મહિલા હતી, જેને શિષ્યોની મદદ કરી હતી. તપસ્વીએ તેની પર દયા કરીને કહ્યું કે તું ગામમાંથી ચાલી જા, નહીંતર તું પણ પત્થરની બની જઈશ. પરંતુ, યાદ રાખજે જતી વખતે પાછળ વળીને જોઈશ નહીં. મહિલા ગામમાં ચાલી ગઈ પરંતુ તેના મનમાં એ શંકા હતી કે તપસ્વીની વાત સાચી પણ છે કે નહીં. આ વાતની હકીકત જાણવા માટે તે પાછલ વળીને જોવા લાગી અને તે પણ પત્થરની બની ગઈ.
એ મહિલાની પત્થરની મૂર્તિ આજે પણ કિરાડુ મંદિરમાં થોડી દૂર વસેલાં સિંહણી ગામમાં જોવા મળે છે. મહિલાની તે પત્થરની મૂર્તિ આ ઘટનાનું પ્રણામ માનવામાં આવે છે
Music Credit:
Desert City by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
આ વિડિયો માં અપાયેલ જાણકારી - ધાર્મિક ગ્રંથો, પૌરાણિક કથાઓ, સમાચાર પત્રો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી ના આધાર પર લેવાયેલ છે.
ડેઈલી અપડેટ્સ માટે અમારા [Facebook Page Like] ફેસબુક પેઝ ને લાઈક👍 [Instagram And Twitter Page Follow] ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ ને ફોલૉ👌કરો...
અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ પર જવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો.
Like us on FACEBOOK
/ newstvgujarat
Follow us on INSTAGRAM
/ newstvgujarat
Follow us on TWITTER
www.x.com/News...
#MysteriusTample #KiraduMandirRajasthan