Рет қаралды 4,913
🙏દાદા દાદી ના પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય ને આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. દાદા ની આગળી અને દાદીમા નો ખોળો બંને આપણા જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે...
પૂજ્ય દાદાજી ની સ્મૃતિમા દાદા વિશે ના વિચારો પ્રસ્તુત કરે છે નવાનગર ની દિકરી નાકરાણી સૃષ્ટિ... 🙏