સ્વામીજી શાસ્રો પ્રમાણે સતી ના અંગો આપોઆપ નથી ખરી પડ્યા પરંતુ શિવજી ને અવસાદ માથી બહાર લાવવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર થી સતી ના શરીર નુ એકાવન વિભાગ મા વિભાજન કર્યુ જે જે સ્થળે સતી ના શરીર ના અવયવો પડ્યા તે તે સ્થળે શક્તિ પીઠ બની છે અને તેમા બાંગ્લાદેશ મા પણ એક શક્તિ પીઠ આવેલી છે