Рет қаралды 3,043
‘નવજીવન Talks’માં વક્તા તરીકે પધાર્યા હતા ગુજરાતી ભાષાના જાણીતા સર્જક શ્રી વીનેશ અંતાણી.
સર્જકે ભાવકોને પોતાના સ્મૃતિલોકનો પરિચય આપ્યો.
સ્મરણોનો પટારો ખોલ્યો અને સર્જનાત્મક પ્રક્રિયાની વાતો કરી.
અહીં વીનેશભાઈએ પોતાની કૃતિઓની રચનાત્મક પ્રક્રિયાની રસપ્રદ કથાઓ કહી.
કથા પાછળની કથાઓમાં ભાવકોને ખૂબ રસ પડ્યો.