Рет қаралды 51,639
કચ્છના ભચાઉ પાસે અગ્નિ તપસ્યા કરી રહેલા મહાન યોગી પંકજ મુનિ આવા આકરા તાપમાં તેઓ છાણા સળગાવી અને તેની વચ્ચે બેસી એક માત્ર લંગોટ અને એક કંતાન ઓઢીને સંપૂર્ણ દિવસ સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી કરે છે અગ્નિ તપસ્યા તપસ્યા દરમિયાન કંઈ પણ ખોરાક કે પ્રવાહી લેતા નથી તપસ્યા પૂર્ણ થયા બાદ ફક્ત નારીયલ પાણી અને લીંબુ પાણી ઉપર પોતાનો જીવન વ્યતીત કરે છે છેલ્લા 20 વર્ષથી તેમણે અનાજનો ત્યાગ કરેલ છે #તપસ્યા #hindutapashya #yogiinkutch
#firtapashya