Рет қаралды 2,336,021
ગિરિવર પર બેઠા છે આદિનાથ ભગવાન
⛰️👑 New Stavan 👑⛰️
શાશ્વતા શત્રુંજય તીર્થ ઉપર સિદ્ધ બનનારા કરોડો કરોડો મુનિવરો.... મહાનુભાવોને એક સાથે વંદન કરવાનો અપૂર્વ અવસર, અપૂર્વ લાભ એટલે જ આ અદ્ભુત સ્તવના....
સ્તવન સર્જન.. પરમાત્મ ભક્તિના પરમ ઉપાસક પ. પૂ. આ. ભ. શ્રી અજીતયશસૂરીશ્વરજી મહારાજા