Рет қаралды 11,883
વક્તા : બેન શ્રી નેહલબેન ગઢવી.
"લગ્નજીવન પર ખૂબ રસપ્રદ વાત."
પતિ-પત્નીએ સાથે જીવવા માટે લગ્નસંબંધમાં બંધાવું જોઈએ, હરીફાઈ માં ઉતરવા માટે નહીં.
સંબંધોમાં જ્યારે સંવાદ ના રહે ને એટલે વિવાદ ઉભો થાય છે.
#gujarati #speech #nehalbengadhavi #thesventertainment