Рет қаралды 127,847
શ્રી હંસરાજભાઈ ગામી પરિવાર આયોજિત કવિ શ્રી જુગતરામભાઈ વ્યાસ ના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી" ના વિમોચન પ્રસંગે યોજાયેલ નાટક
"રાંક નું રતન"
નાટક ના લેખક કવિ શ્રી જુગતરામભાઈ વ્યાસ (વિરપરડા)
ચારણ ના મુખ્ય પાત્ર માં ડૉ શિવધનભાઈ વ્યાસ (વિરપરડા)