Рет қаралды 2,443
આજથી ચારસો વર્ષ પહેલાં કોઈ કારણોસર કચ્છ રાજના રાજવી તરીકે મોટા ભાઈના બદલે નાના ભાઈ દેશળજીને રાજગાદીએ બેસાડવામાં આવ્યાં. પરંપરા તૂટવાના કારણે દેશળજી બેચેન થવા લાગ્યાં ત્યારે કોઈએ તેમને એ સમયનાં પૂર્ણ સાધ્વી શ્યામલબાઈની શરણે જવાની સલાહ આપી. મહારાવ શ્યામલબાઈને મળવાં રવ ગામે પહોંચ્યા અને તેમને માનસિક શાંતિ મળી. રાવ દેશળજીએ શ્યામલબાઈને ભુજ રહેવાનું નોતરું આપ્યું ત્યારે ભુજથી પંદર કિલોમીટર દૂર આ નયનરમ્ય સ્થળે કે જ્યાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ છે , અહીં ચાર આદ્ય શક્તિઓનું સમન્વય હોવાનું જણાવી અહીં જ સમાધી લીધી અને અમર બની ગયાં.
#rudrani_jagir #kutch #kabirnews
kabir news KZfaq ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from kabir news
કબીર ન્યુઝ
Kabir News-KZfaq Channel Subscribe Now
/ @kabirnews