Рет қаралды 2,084
Rathyatra 2023 Rajkot: રાજકોટના નાના મૌવા જગન્નાથ મંદિરથી આવતી કાલે ભવ્ય રથયાત્રા નીકળશે..
#Rathyatra2023 #Rajkot #Gujarat
રાજકોટના નાના મૌવા જગન્નાથ મંદિરથી આવતી કાલે ભવ્ય રથયાત્રા નીકળવાની છે..ત્યારે આ વખતની રથયાત્રામાં સનાતની બુલડોઝર આકર્ષણનું કેન્દ્ર બનશે..રથયાત્રામાં અલગ અલગ 3 રથ સાથે 25થી વધુ ધાર્મિક ઝાંખીઓ પણ હશે..ત્યારે આવતી કાલે રાજકોટના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો ઉમટી પડશે..તો રથયાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે..જેમાં 4 DCP, 6 ACP, 11 PI, 148 PSI, 12, PSI, SRPની બે કંપની સહિત 1600થી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે..આવતી કાલે સવારે 9 વાગ્યાથી ખોડિયાર આશ્રમ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળશે..
Stay connected with us on social media platforms:
Subscribe us on KZfaq
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati