DEV ASUR HOTE HA KAYA PEER HOTE HA KAYA JUTA KURA HO JAI HANUMAN JAI BABA RI
@ArvindJapda2 ай бұрын
સીતારામ તમને એક પ્રશ્ન કરૂ છુ કે જો કાન ગુરૂ હોય અને સતગુરૂન હોય કે સત ગુરુ મંત્ર ન આવડ તો હોય તોતે જયો તપાટ ના દર્શન ના અધીકારી છે કે નઈ બીજુ કે અમુક જગ્યા એ તો જયોત પાટ હોય તો બધાને દર્શન કરવા દે છે તો તેવુ કેમ મહારાજ જણા વછો👏
@Kapildasbapu2 ай бұрын
જો કાન ગુરુ મારગી સાધુ હોય તો પાટ જ્યોત નાં દર્શન કરી શકાય જે ખુલ્લો પાટ હોય તેમાં બધા દર્શન કરી શકે, તેને દર્શનીયો પાટ કહેવાય તે પાટ માં જે પાટ નું મુળ હોય છે એ વસ્તુઓ પધરાવવામાં નથી આવતી .....
તમારા કાન ગુરુ મારગી સાધુ છે ❓જો હોય તો તેને આ મુળ વસ્તુઓ કઈ છે તે ખબર હોય
@ArvindJapda2 ай бұрын
અમારા કાનગુરુ ગૌસ્વામી સાધુ છે અને તેમને પાસળ ભારથી લાગે છે અને તેઓ પણ પાટપુજા કરે છે પણ માર ગી સાધુ વીશે ખબર નથી મને પણ તમે જાણતા હોય તો પ્રકાશ પાડજો કૃપા કરી👏
@KapildasbapuАй бұрын
@@ArvindJapda પેલા આ પાટ પૂજા અને આ ગુપ્ત ધર્મ નાથ સંપ્રદાય પાસે હતો....... પછી એમણે આ મહાધર્મ ની જોળી અને આ પાટ પૂજા મારગી સાધુ ને આપી , ત્યાર થી આ પાટ ની ગાદી ઉપર મારગી સાધુ બેસે છે