Рет қаралды 850
પુષ્ટિમાર્ગના સેવા નિયમો, અપરસ, શૃંગાર, સામગ્રી ની જાણકારી અને વલ્લભકુલ ના દિવ્ય વચનામૃત અમારી ચેનલ માં ii શ્રી ઠાકોરજી ક્યાં વસે છે.
જ્યા કીર્તન સત્સંગ થતાં હોય..
જ્યાં ભગવદ્ સત્સંગ થતાં હોય.. નિત્ય નિયમ સમરણ થતું હોય..
જ્યાં દીનતા, સમર્પણ,દાસ ભાવ હોય ત્યાં સદૈવ ઠાકોરજી વસે છે..
🙏 જય ગોપાલ 🙏 ii #સર્વે વૈષ્ણવો નું વ્હાલથી સ્વાગત કરીયે છીએ {આવો વૈષ્ણવો "શ્રીવલ્લભકુલ" ના શ્રીમુખે થી અમૂલ્ય ભગવદ વાણી નો પ્રસાદ ગ્રહણ કરીયે }
#Vrundavan Vihar