Рет қаралды 227,776
જશુબેન ગોરસીયા અને સખીમંડળનાં સ્વરમાં વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે બાર મહિનાનું કાનુડાનું જોરદાર અને સુંદર કીર્તન 'મારો કનૈયો કરે એમ થાય એની મને ખબર નથી'!
વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏
સવિશેષ આભાર:
વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)
જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.
#KrishnaBhajan #BhaktiGeet #LiveBhajan