જય સચ્ચિદાનંદ માહરાજ કી જય પ્રવચન નો ધારધાર હોય છે આજે સત્ય અને સનાતન બોલે છે છતાય સાંભળવા વાળા કોઈ છે નહીં અત્યારે કેવી કમનસીબી છે હિન્દુસ્તાન ની આવા રાષ્ટ્રીય ક્રાંતિકારી સંતો મળવા મુશ્કેલ છે સાંભળવો ભાગ્યશાળીને જ મળે છે આવા પ્રવચનો સાંભળો તો તમામ સમાજમાં ક્રાંતિ આવી જાય દેશને પણ ક્રાંતિકારી બનાવી શકાય બનાવી શકાય જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા થી ગાભાજી ઠાકોર
@vibrantwriterКүн бұрын
સ્ત્રીઓ, દલિતો અને આદિવાસીઓ પર થયેલા અત્યાચારો અને એમને આગળ વધવા ના દેવાની મૂર્ખતા પૂર્ણ વાતો સિવાય હિન્દુ ધર્મ બેસ્ટ છે.. અને આ બધું સમજાવનાર ધર્મગુરુ પણ આ મુદ્દા છોડી દે છે...
@kapurjibarot10472 күн бұрын
સ્વામી સચ્ચિદાનંદ શક્તિ કેન્દ્ર આખા ગુજરાતમાં દરેક શહેરમાં ખોલવા જોઈએઆવા રાષ્ટ્રીય સંત શેઆસોભળવાથીરાષટવાદ. વધારે
@kapurjibarot10472 күн бұрын
મૂસલીમો બોગ પૂકારેશે હિન્દુઓ ધંટ વગાડે છે બંને ધર્મ ની બાબત મો સરખાશે કેમકે ડીએનએ એકશે ઈમોશનલ શે ફરક એટલોશૈમૂશલિમો ઈસ્લામ ધર્મ નનીજગયા મૂલાઓના બંધનમોશૈહીનદુ ધર્મ સાધુઓએ ઞડપી લીધો હીન્દુઓ સાધૂઓના ગુલામ થયા બંને ગરીબ રહ્યા હવે વિકાસના કામો માટે જરૂરી છે અબ એસા કયા કરેએ તમારે સમજવાનું શે
@kapurjibarot10472 күн бұрын
13:14
@dineshkabriya91612 күн бұрын
ખુબ જ ક્રાન્તિકારી વિચારો સ્વામી સચ્ચિદાનંદ જી ને કોટી કોટી વંદન
@ghemardesai17443 күн бұрын
નમસ્કાર સ્વામીજી 🙏
@shamjirathod1964 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ માહ મહાપુરુષ ને કોટી કોટી વંદન જય સ્વામિનારાયણ
@vishnubhaipatel96094 күн бұрын
આપણા હિન્દુ ધર્મમાં પણ સારી સારી સંસ્થાઓ જાગૃત થઈ છે મોડે મોડે પણ જાગૃત થયા છે
@kaushikbhatt67644 күн бұрын
🙏🙏🙏
@ghemardesai17444 күн бұрын
જય ગુરુદેવ સ્વામીજી 🙏
@ghemardesai17444 күн бұрын
જય સચિદાનજી બાપુ 🙏
@dhansukhbhaithummar93795 күн бұрын
સરસ
@dhansukhbhaithummar93795 күн бұрын
સરસ
@keyurpatel73575 күн бұрын
સંપ્રદાય અને ધર્મ ખાલી દક્ષિણા લેવા માટે જ છે. અત્યારે સુરતમાં બહુ મંદી છે તોય કોઈ ધ્યાન દેતું નથી.
@keyurpatel73575 күн бұрын
Jay ho 🙏
@ramanlalpatel67285 күн бұрын
THE. throught hunger emotion. thought ane emotion no vichar karo hunger automatic sol thai jase.
@HardikDave-by2qm5 күн бұрын
🙏👏👏
@vmohammad77436 күн бұрын
બહુજ સત્ય નજીક ની વાત કરી ખુબ આનંદ થયો આભાર મહારાજ સાહેબ આપનો
@KamleshRajgor-rm5cz6 күн бұрын
ખેડુત ને 20ઓદ કાઢવી જોઈએ અમારા સમાજ માં પુર્વજો કાઢતા હતા ઉપજ માં થી વિહોદ કાઢતા એનું મુલ્યકન કેટલું હતું એ ખ્યાલ નથી વિહોદ કાઢતા એ પાક્કું છે
@KamleshRajgor-rm5cz6 күн бұрын
સાધુ સંતો આવા જ હોવા જોઈએ ❤
@HardikDave-by2qm6 күн бұрын
👍👍🙏
@nilkanthceilingfanwindingm74227 күн бұрын
Good
@vmohammad77437 күн бұрын
ખુબ ગમ્યું આનંદ થયો આભાર મહારાજ શ્રી
@anandpatel45027 күн бұрын
12:20 રોટલી શાક ખાવા વાડો નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ મા પ્રથમ નંબર પર છે.