Hello tame gopaldas bapu no video muke l che je tarat j delete krva vininti aana mate ame pehle thi cyber crime ma inform krel che - Legal team gopaldas bapu
@baldevbhaiprajapati25852 ай бұрын
❤ જય હરસિદ્ધિ, જય બ્રહ્માણી 🎉
@Chaudharyhitesh072 ай бұрын
❤❤❤ jay gurudev ji
@chetnanayak52512 ай бұрын
Very nice
@PatelNaresh-rm3oe2 ай бұрын
વાહ
@vaghelamahesh1042 ай бұрын
🙏🙏
@vaghelamahesh1042 ай бұрын
જય ગોપારદાસ મહારાજ 🙏🙏🙏🙏🙏
@jayantibhaichaudhary20812 ай бұрын
Jay.shriram
@L.I.S.7502 ай бұрын
શરૂઆત તૉ નિરાંત ના ભક્તો ઍ કરૅલ છે કારણકે દરૅકનૅ મંદિર માં ભજનૉ બૉલતા હૉય દૅવી દૅવતાઑ ની મુર્તિ ઑ નું પુજન કરતા હૉય છે ઍક બાજુ મુર્તિ નૉ વિરૉધ કરવું અને ઍજ માતાજી ના ડાયરા માં પૅકૅટમા પૈસા ખીસા મા નાખી દૅતા હૉય જૅ પથર ની મુર્તિ નૅ નથી માનતા તૉ પૅડીકા મા પૈસા શા માટે લૉ છો આ શૉભાના ગાંઠિયા સમાન છે ભકતૉ..... ધન્યવાદ
@vishnuraval2933 ай бұрын
જય ગુરુદેવ
@MukeshDantani-iw8ti3 ай бұрын
🙏🙏🙏🙏
@ganpatsinhgohil44713 ай бұрын
Jai Guru Dev very good satsang
@rathodmukendra89243 ай бұрын
💯 બાપુ પેલા તો હસ્યા માં કાઢ્યું , પન હવે ધીરે ધીરે વાતો સમજાય છે! આચાર્ય પ્રશાંત ને સંભાળ્યા પછી! ખબર પડી કે બધા સંતો એક જ વાત સમજાવા માગે છે! આખા અધ્યાત્મ એક જ વાત સમજાવવા છે. -એક જ ધર્મ અહમ ને આત્મા સુધી લઈ જવું. -અહમ જ દુઃખ ,મતલબ દુઃખ થી મુક્તિ એજ મોક્ષ . એજ ધર્મ નો ઉદ્યેશ. -આત્મા નઈ અહમ નું અવલોકન -માનો નઈ જાણો. -એક જ પાપ આત્મ-અજ્ઞાન . -એ સતત આત્માવલોકન થી દુર થાય. -બીજા બધા તો મંદિરો માં ઘંટડી ખખડાવી ને દીવા કરીને પૂજા કરી આવે,કામના પૂર્તિ માટે પ્રેમ ખાતીર નઈ. -તો નિરાકાર બ્રહ્મ પરમાત્મા ને કઈ રીતે પૂજવા? ક્યાય મંદિર તો હોય નઈ! -તો વ્યક્તિ પૂજન પર. નિરાકાર બ્રહ્મ ની કોઈ પૂજા નઈ કરી સકે આપણા થી પરે.. -તો શું કરવાનું? -કૃષ્ણ એ ગીતા માં કીધું શ્લોક ૪.૨૪ મા. કે કોઈ મહાપુરુષ મોટો યજ્ઞ કરે એમાં જે જે વાપર્યું હોય એ બધું બ્રહ્મ જાણજે . -(યજ્ઞ એટલે નિષ્કામ કર્મ ,પોતાના માટે નઈ સમગ્ર ધરા ના બધા જીવો ના હિત માટે કોઈ કાર્ય થતું હોય એ , ધુમાડા ફૂંકવા વારો નઈ) -અસલી મતલબ પ્રકૃતિ માં આપના સ્તર કરતા જે કોઈ ઊંચું હોય અને જે આપણે હાથ આપી ઉપર ઉઠાવા સક્ષમ હોય એને બ્રહ્મ જાણજે. -એટલે મહાપુરુષો સંતો ની પૂજા, -પૂજા એટલે એમનો સાથ આપી ,એમના જ્ઞાન જીવનમાં ઉતારી ડગલે ને પગલે અમલ માં લાવવા પૂરી ધરા ના હિત માટે. -એમના સાથે જોડાઈ ને મહાન યજ્ઞ નો ભાગ બની પોતે a બ્રહ્મ થઈ જાવ,મહા યજ્ઞ માં વપરાઈ જાવ. ગના કેસે નવાઈ ની ક્યાંથી આવી જ્ઞાન પેલવા 😂 એમના માટે 😊 મૌજ ભાઈ મૌજ કોઈ નવાઈ નું નઈ બધું પ્રકૃતિ ના ગુણમાત્ર, માટી છે એ બોલી,ને એક દિવસ બોલતી બંધ થઈ જસે😅 ખમ્મા.. ખમ્મા..