अति सुंदर लेख है महाराजा भगवत सिंह जी के प्रगतिशील विचारों और व्यवहार को शत् शत् नमन।। आदरणीय खाचर साहब आपके पिता जी का लाहोर वाला पत्र पढ़कर बहुत खुशी हुई क्युकी मै विश्व के प्रथम आर्य समाज मुंबई का उपप्रधान होनेसे मुझे डीएवी कोलेज लाहोरके इतिहास की अच्छी जानकारी है।आपने एक दफा स्वामी सहजानंद विषयक सत्यार्थ प्रकाश का जो हवाला दिया था तब मुझे आश्चर्य हुआ था परंतु लाहोर वाला पत्र पढ़कर आपका परिवार भी आर्य समाज विषयक अच्छी जानकारी रखते है ऐसा जानवर बहुत आनंद हुआ। मुझे धर्म और ईश्वर के सत्य स्वरूप जाननेकी बहुत अभिरुचि होने से मैंने विश्व के सभी धर्मों का मनोयोग पूर्वक अध्ययन किया है फिर भी संतोष नहीं हुआ था। ईशकृपासे मैने सत्यार्थ प्रकाश और ऋषिवर देव दयानंद सरस्वती जी महाराज के जीवन और कार्य का अध्ययन करके वेद दर्शन उपनिषद व अन्य वैदिक ग्रंथों तथा सच्चे और प्रमाणिक इतिहास लेखकों का अभ्यास करके मेरे ह्रदय में धर्मके मूल तत्वों अर्थात सृष्टिकी उत्पत्ति व संचालक ईश्वर के सत्य स्वरूप का परिचय होनेसे मुझे मानसिक संतुष्टि मिली है।।। बहुत बहुत धन्यवाद नमस्ते जी
@PradumanKhacharКүн бұрын
आपका आभार
@VipulSavaniКүн бұрын
dr khachar saheb bhupat bahi sahebe nirdosh koko ne marya
@bhoghrakathadabhai4027Күн бұрын
ખુબ સરસ માહિતી આપી
@user-rf9rk2kk2hКүн бұрын
જય શ્રી દાસી જીવણ સાહેબ સદગુરુ સાહેબ ના ચરણોમાં કોટિ કોટિ વંદન
@bmdafda7681Күн бұрын
સાહેબ નમસ્કાર આજ નો વિષય ખૂબ ગમ્યો. તમારો તલસ્પર્શી અભ્યાસ દરેક પાસા ને ઉજાગર કરે છે . ખાસ તો સાહેબ આ પ્રથા એ રઝવાડા અને એની પ્રગતિ ને પણ અસર કરી. ઓઝલ પરદા નું કારણ તો કયાંક અલગ જ હતું. પરંતુ આ પ્રથા ઓઝલ વાલા ને ખૂબ નુકસાન કર્યું. સ્ત્રી નાં આંતરિક અને બુદ્ધિ વિકાસ માટે ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ તમે દરેક સમય વખતે આ પ્રથા થી શું નુકસાન ગયું તે વિગતે માહિતી આપી. સાહેબ વિષય નાનો લાગે પણ નાનો નથી . તમારી વિચાર યાત્રા માં a વિષય આવ્યો એજ તમારો ગહન અભ્યાસ અને અંતર સૂઝ બતાવે છે સાહેબ એજ નો વિષય બે વખત સાંભળ્યો. એક વિષય માં આ ઓઝલ માં રહેલા રાણી ઓના સંતાન માં તેની શું અસર થય e જાણવા મળ્યું હોત તો સારું. ઓઝલ માં રહેનાર ની માનસિક અને શારીરિક સ્થિતિ શું હશે.. .? . સાહેબ વિષય ખૂબ સરસ છણાવટ કર્યો e ગમ્યું. સાહેબ તમારી આંતરસૂઝ ને સલામ.
@PradumanKhacharКүн бұрын
૧૧૫ વરસ પહેલાં કહેલ એ મને અગત્યનું લાગેલ
@jyotimehta7879Күн бұрын
ખુબ સરસ ❤❤ જય માતાજી 🙏🏻🙏🏻
@maheshtank42342 күн бұрын
Sir Gurjar Kshatriya kadiya samaj Halar Jamnagar rajvada ma ave che Teno itihas su che....?
@PradumanKhacharКүн бұрын
આ પુસ્તક મે નહી કે .જી.વણઝારા સાહેબે લખેલ છે
@kachhadiyakishor89202 күн бұрын
Diwan ni oukat noti k ha k na pade adhikaraj thi to puche kon jantantra ma janataj Raja ne chuni sake
@kachhadiyakishor89202 күн бұрын
ખાચર સાહેબ સલામ રામ રામ જાઈ શ્રી કૃષ્ણ
@bharatodedara52422 күн бұрын
પછી અહી હથીસિંહજી વિનય મંદિર હાઈસ્કૂલ ચાલુ થયેલ ત્યાર નાં સમય માં પણ આ જગ્યા નું બાંધકામ જર્જરિત હતું પણ સ્કૂલ માં પ્રિન્સિપાલ શ્રી આર વી રાયજાદા સાહેબ અને શિક્ષણ ગણ અદભુત હતો તેને કારણે આ સ્કૂલ જાજર માન લાગતી હતી. જે વિદ્યાર્થી અહી ભણેલા હસે તેને આવી અનુભૂતિ થયેલ હસે જ અત્યારે ખંઢેર દેખાતી જગ્યા નાં ભૂત કાલ માં અહી એક જ્ઞાન ની જ્યોત પ્રગટતી હતી એ કોઈક કોઈક ને ખબર j હસે ગુજરી ગયેલો સુંદર ભૂતકાળ
Potana hako mate praja krta tantr same ladvu ej uttam & safe rasto che jo nyai mle toi thik no mle to mrutu to sudhrej sudhre mate beu hath ma ladi em khi Sakai mate tantr same mahenat kri iswersoma per shradha rakhi dhiraj purvak ladvu joie
@dcjadajajadaja14295 күн бұрын
જન્મ આધારિત જાતિ આધારિત આરક્ષણ બંધ કરો
@dcjadajajadaja14295 күн бұрын
આરક્ષણ બંધ કરો
@BiekubhaiJoshi5 күн бұрын
ખરે ખર,રાજા શાહીનો ઇતિહાસ ખુબ રસપ્રદ છે.
@natvarvaghelaofficial10685 күн бұрын
ધન્યવાદ 🙏 જય જય ગરવી ગુજરાત 🌹🙏
@ramkukathi17265 күн бұрын
Ram Ram
@PradumanKhachar5 күн бұрын
અગાઉના વિડિયોમાં ઑડિયો ખામીને કારણે આ વિડિયો ફરીથી અપલોડ કરવામાં આવ્યો છે
@user-ih6me3kv2r6 күн бұрын
ભરવાડ સમાજ વીશે વિડિયો બનાવો કેવી વ્યવસ્થા હતી
@bhakabhaisboliyaboliya48956 күн бұрын
ખૂબ સરસ સમજે ઍનામાટે અમૂર્ત
@bmdafda76816 күн бұрын
સાહેબ નાના અને પછાત સમાજ નો ઇતિહાસ શ્રી વણઝારા સાહેબ લખ્યો એમને ધન્યવાદ. શ્રી વણઝારા સાહેબ એમની ઝીણી નજર થી a સર્વ સમાજ નો અભ્યાસ કર્યો હસે તે થી વસ્તિક સ્થિતિ નુ વર્ણન કરેલ હસે પરંતુ સાહેબ તમે તમારા માધ્યમથી અમારા સુધી લાવ્યા એ પણ તમારી મહાનતા છે. સાહેબ આ સમય માં પછાત વર્ગ ની વાત કોઈ કરતું j નથી. તમે સર્વે ગ્રંથો નો સાર કહ્યો એ ગમ્યું. તમારી લાગણી માટે માંનં થાય છે.
@PradumanKhachar6 күн бұрын
માનવતા સમરસતા જ ગમે બસ
@utsavidave766 күн бұрын
Vah 😊
@user-rt6xo6fq3m6 күн бұрын
સાહેબ ભાગ 2 નું નામ શું છે. જો pdf હોય તો મોકલવા વિનતી
@PradumanKhachar6 күн бұрын
નો પીડીએફ નવી કોપીરાઇટ વાળી બુક છે બીજો ભાગ વિડિયો મા મૂકેલ જ છે
@user-rt6xo6fq3m6 күн бұрын
ખૂબ સારી માહિતી આપી એ બદલ ખાચર સાહેબ ખૂબ ખૂબ આભાર પ્રવીણ સિંહ ગોહિલ ધંધુકા
@ramkukathi17266 күн бұрын
Jay mataji
@surendravayeda43996 күн бұрын
MANNIY VANZARA SAHEB,, SACHIVALAY MA ADHIK SACHIV HATA. AA 10 GRANTHO LAKHI NE,, SAMAJ NI BAHUJ MOTI SEVA KARI CHHE.
@labhubhaibavda3566 күн бұрын
શ્રીમાન વણઝારા સા.ને હું પોતે 1982થી ઓળખું છું.તેઓ એક 7:53 આદર્શ અધિકારી પૈકી એક હતાં , તેઓ પોતે જ્ઞાતિવાદ કરતાં ન હતાં.. સરકારની કોઈપણ મીટીંગમાં એ બોલવા માટે સક્ષમ હતાં.. અન્ય વિભાગો સાથે , નાણાં વિભાગની કામગીરી માટે બોલવા , માર્ગદર્શન આપવા સક્ષમ હતાં ..આજે પણ છે.. સતત ચિંતન કરતા ,અભ્યાસ કરતાં હોય એવી એક પ્રતિભા એટલે શ્રીમાન વણઝારા સા...દરેક અરજદારની વાત સાંભળીને કામ કરી આપતાં , મિત્રોનું કામ બોલ્યા વગર કરી આપે એવા ઉમદા અધિકારી.કોઈનાથી પણ પ્રભાવી ન થાય...પણ હંમેશા દરેકને આદર આપતા જોવા મળે છે❤
@bharatdankunchala16107 күн бұрын
તળાજા તાલુકા ટીમાણા રજવાડુ હતુ કે નહીં હાલ ગઢ છે તે જાણવું છે
@PradumanKhachar7 күн бұрын
Na
@bharatdankunchala16107 күн бұрын
નેતા ઓ પગાર ની જરૂર નથી પેનસન તો આપવું ન જોઈએ
@ashokbhaidhobi62067 күн бұрын
1947 પહેલા સ્વતંત્ર રજવાડા ક્યાં હતા?😊
@PradumanKhachar7 күн бұрын
વોકર સેટલમેન્ટ જૂઓ એટલે સમજાશે
@ashokbhaidhobi62067 күн бұрын
1947 પહેલા કયા રજવાડા બ્રિટિશ હકુમત માં આવતા ન હતા?સ્વ તંત્ર હતા?
@dilipmehta30848 күн бұрын
Beautiful talk
@BiekubhaiJoshi8 күн бұрын
અરે... ઓ...રેલ,કહા છોડ ચાલી મહમદ છેલ એવું કહેતા ગાડી ઊભી રહી જતી....
@bharatdankunchala16108 күн бұрын
જય માતાજી ખાચર મામા
@BiekubhaiJoshi8 күн бұрын
ભૂપતના બધા સાથીદારોની થોડી વાતો જાણવા મળે તો ઇતિહાસ રસપ્રદ બની જાય....
@BiekubhaiJoshi9 күн бұрын
Vah Darbar itihas Raju karva badal ખૂબખૂબ આભાર.
@user-dc7tz1sv2j10 күн бұрын
Jay mataji bapu Jay surajdev Dared mara mama nu gam che juni sanskruti batavi tamaro abhar...
@kasimmakrani793610 күн бұрын
ખુબ સરસ માહિતી મળી.. આભાર 🙏
@saliyanareshbhai19510 күн бұрын
Vah.sar❤
@pradipkathi873610 күн бұрын
કાઠિયાવાડ પ્રદેશ ક્યારે બન્યો તેની સાલ
@PradumanKhachar10 күн бұрын
તેની ચોકકસ સાલ ન હોય મરાઠાએ આપેલ નામ ૧૭૦૦ પછીના સમયે
@barotjagadishchandra12 күн бұрын
હિન્દુસ્તાન નું ક્ષત્રિય સમાજ અને રજવાડા ના વારસદારો ધારાસભ્યો અને સંસદ સભ્યોના પેન્શન નાબુદી નું આંદોલન ચલાવે તો ભારતની સમગ્ર જનતા તેમને સાથ આપવા માટે તૈયાર છે
@barotjagadishchandra12 күн бұрын
રજવાડાઓ સાથે કોંગ્રેસે સૌથી મોટી ગદ્દારી કરી છે માટે રજવાડા ના વારસદારોએ કોંગ્રેસની આજીવન યાદ રાખવી જોઈએ
@barotjagadishchandra12 күн бұрын
સાલીયાણા બંધ કરીને રાજાઓને રંક બનાવી દીધા જેમણે પોતાનું સર્વસ્વ અખંડ ભારત માટે સમર્પણ કરી દીધું હતું અને ત્રણ પૈસાના ધારાસભ્યો અને સંસદ સભ્યો પાંચ વર્ષ પછી આજીવન સાલીયાણા લઈ રજવાડી ઠાઠ ભોગવી રહ્યા છે માટે ધારાસભ્યો અને સંસદ સભ્યો ના પેન્શનર નાબૂદ થવા જોઈએ