Пікірлер
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 4 сағат бұрын
ખરે ખર,રાજા શાહીનો ઇતિહાસ ખુબ રસપ્રદ છે.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 12 сағат бұрын
ધન્યવાદ 🙏 જય જય ગરવી ગુજરાત 🌹🙏
@ramkukathi1726
@ramkukathi1726 12 сағат бұрын
Ram Ram
@PradumanKhachar
@PradumanKhachar 12 сағат бұрын
અગાઉના વિડિયોમાં ઑડિયો ખામીને કારણે આ વિડિયો ફરીથી અપલોડ કરવામાં આવ્યો છે
@user-ih6me3kv2r
@user-ih6me3kv2r Күн бұрын
ભરવાડ સમાજ વીશે વિડિયો બનાવો કેવી વ્યવસ્થા હતી
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 Күн бұрын
ખૂબ સરસ સમજે ઍનામાટે અમૂર્ત
@bmdafda7681
@bmdafda7681 Күн бұрын
સાહેબ નાના અને પછાત સમાજ નો ઇતિહાસ શ્રી વણઝારા સાહેબ લખ્યો એમને ધન્યવાદ. શ્રી વણઝારા સાહેબ એમની ઝીણી નજર થી a સર્વ સમાજ નો અભ્યાસ કર્યો હસે તે થી વસ્તિક સ્થિતિ નુ વર્ણન કરેલ હસે પરંતુ સાહેબ તમે તમારા માધ્યમથી અમારા સુધી લાવ્યા એ પણ તમારી મહાનતા છે. સાહેબ આ સમય માં પછાત વર્ગ ની વાત કોઈ કરતું j નથી. તમે સર્વે ગ્રંથો નો સાર કહ્યો એ ગમ્યું. તમારી લાગણી માટે માંનં થાય છે.
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
માનવતા સમરસતા જ ગમે બસ
@utsavidave76
@utsavidave76 Күн бұрын
Vah 😊
@user-rt6xo6fq3m
@user-rt6xo6fq3m Күн бұрын
સાહેબ ભાગ 2 નું નામ શું છે. જો pdf હોય તો મોકલવા વિનતી
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
નો પીડીએફ નવી કોપીરાઇટ વાળી બુક છે બીજો ભાગ વિડિયો મા મૂકેલ જ છે
@user-rt6xo6fq3m
@user-rt6xo6fq3m Күн бұрын
ખૂબ સારી માહિતી આપી એ બદલ ખાચર સાહેબ ખૂબ ખૂબ આભાર પ્રવીણ સિંહ ગોહિલ ધંધુકા
@ramkukathi1726
@ramkukathi1726 Күн бұрын
Jay mataji
@surendravayeda4399
@surendravayeda4399 Күн бұрын
MANNIY VANZARA SAHEB,, SACHIVALAY MA ADHIK SACHIV HATA. AA 10 GRANTHO LAKHI NE,, SAMAJ NI BAHUJ MOTI SEVA KARI CHHE.
@labhubhaibavda356
@labhubhaibavda356 Күн бұрын
શ્રીમાન વણઝારા સા.ને હું પોતે 1982થી ઓળખું છું.તેઓ એક 7:53 આદર્શ અધિકારી પૈકી એક હતાં , તેઓ પોતે જ્ઞાતિવાદ કરતાં ન હતાં.. સરકારની કોઈપણ મીટીંગમાં એ બોલવા માટે સક્ષમ હતાં.. અન્ય વિભાગો સાથે , નાણાં વિભાગની કામગીરી માટે બોલવા , માર્ગદર્શન આપવા સક્ષમ હતાં ..આજે પણ છે.. સતત ચિંતન કરતા ,અભ્યાસ કરતાં હોય એવી એક પ્રતિભા એટલે શ્રીમાન વણઝારા સા...દરેક અરજદારની વાત સાંભળીને કામ કરી આપતાં , મિત્રોનું કામ બોલ્યા વગર કરી આપે એવા ઉમદા અધિકારી.કોઈનાથી પણ પ્રભાવી ન થાય...પણ હંમેશા દરેકને આદર આપતા જોવા મળે છે❤
@bharatdankunchala1610
@bharatdankunchala1610 2 күн бұрын
તળાજા તાલુકા ટીમાણા રજવાડુ હતુ કે નહીં હાલ ગઢ છે તે જાણવું છે
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
Na
@bharatdankunchala1610
@bharatdankunchala1610 2 күн бұрын
નેતા ઓ પગાર ની જરૂર નથી પેનસન તો આપવું ન જોઈએ
@ashokbhaidhobi6206
@ashokbhaidhobi6206 2 күн бұрын
1947 પહેલા સ્વતંત્ર રજવાડા ક્યાં હતા?😊
@PradumanKhachar
@PradumanKhachar Күн бұрын
વોકર સેટલમેન્ટ જૂઓ એટલે સમજાશે
@ashokbhaidhobi6206
@ashokbhaidhobi6206 2 күн бұрын
1947 પહેલા કયા રજવાડા બ્રિટિશ હકુમત માં આવતા ન હતા?સ્વ તંત્ર હતા?
@dilipmehta3084
@dilipmehta3084 2 күн бұрын
Beautiful talk
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 2 күн бұрын
અરે... ઓ...રેલ,કહા છોડ ચાલી મહમદ છેલ એવું કહેતા ગાડી ઊભી રહી જતી....
@bharatdankunchala1610
@bharatdankunchala1610 3 күн бұрын
જય માતાજી ખાચર મામા
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 3 күн бұрын
ભૂપતના બધા સાથીદારોની થોડી વાતો જાણવા મળે તો ઇતિહાસ રસપ્રદ બની જાય....
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 4 күн бұрын
Vah Darbar itihas Raju karva badal ખૂબખૂબ આભાર.
@user-dc7tz1sv2j
@user-dc7tz1sv2j 4 күн бұрын
Jay mataji bapu Jay surajdev Dared mara mama nu gam che juni sanskruti batavi tamaro abhar...
@kasimmakrani7936
@kasimmakrani7936 5 күн бұрын
ખુબ સરસ માહિતી મળી.. આભાર 🙏
@saliyanareshbhai195
@saliyanareshbhai195 5 күн бұрын
Vah.sar❤
@pradipkathi8736
@pradipkathi8736 5 күн бұрын
કાઠિયાવાડ પ્રદેશ ક્યારે બન્યો તેની સાલ
@PradumanKhachar
@PradumanKhachar 4 күн бұрын
તેની ચોકકસ સાલ ન હોય મરાઠાએ આપેલ નામ ૧૭૦૦ પછીના સમયે
@barotjagadishchandra
@barotjagadishchandra 6 күн бұрын
હિન્દુસ્તાન નું ક્ષત્રિય સમાજ અને રજવાડા ના વારસદારો ધારાસભ્યો અને સંસદ સભ્યોના પેન્શન નાબુદી નું આંદોલન ચલાવે તો ભારતની સમગ્ર જનતા તેમને સાથ આપવા માટે તૈયાર છે
@barotjagadishchandra
@barotjagadishchandra 6 күн бұрын
રજવાડાઓ સાથે કોંગ્રેસે સૌથી મોટી ગદ્દારી કરી છે માટે રજવાડા ના વારસદારોએ કોંગ્રેસની આજીવન યાદ રાખવી જોઈએ
@barotjagadishchandra
@barotjagadishchandra 6 күн бұрын
સાલીયાણા બંધ કરીને રાજાઓને રંક બનાવી દીધા જેમણે પોતાનું સર્વસ્વ અખંડ ભારત માટે સમર્પણ કરી દીધું હતું અને ત્રણ પૈસાના ધારાસભ્યો અને સંસદ સભ્યો પાંચ વર્ષ પછી આજીવન સાલીયાણા લઈ રજવાડી ઠાઠ ભોગવી રહ્યા છે માટે ધારાસભ્યો અને સંસદ સભ્યો ના પેન્શનર નાબૂદ થવા જોઈએ
@singingowldhimantgandhi3703
@singingowldhimantgandhi3703 6 күн бұрын
ધન્યવાદ પ્રદ્યુમ્ન સિંહજી. જય સૂરજ ડાડા.
@arunsiddhpura7040
@arunsiddhpura7040 7 күн бұрын
પોરબંદર નજીકના લોએજ ગામ ના આશ્રમ ના મહંત નું ખૂન કરી મહંત બની રૂપિયા બનાવવાનું આયોજન જ કરતો સહજાનંદ ત્યાંથી ફરેણી ગયો અને માથાભારે લોકોનો સાથ લઈ રૂપિયા ખંખેરતો થયો પણ ગરીબ કણબીઓ પાસેથી એમ નહીં મળે જાણી ગઢડા ના કાઠી દરબાર નામ આલા બાપુ ને ભોળવી પોતાને વિષ્ણુ અવતાર ગણાવી ચેલા બનાવતા ગામ ઠાકોર જ્યાં પગે પડતા હોય ત્યાં બાકીની બીકણ પ્રજા પણ રૂપિયા આપી દર્શન કરવા લાગી ને પછી તો મંદિરો માં પોતે ઉભો રહી પોતાના માપની મૂર્તિ ઓ બનાવડાવી નર નારાયણ એમ નામ આપી પોતાને ભગવાન સાબિત કર્યો. બસ પછી તો ચેલકાઐ બ્રહ્મચારી બનીને સજાતીય સંબંધ (મૌલવીઓની રીતથી) થી આનંદ મેળવી ખાઇપી ને જલસામાં લાગી મોટે પાયે છેતરપિંડી ચાલુ કરી એના ગુરુની જેમજ. હવે તો કમાણીપોરબંદર નજીકના લોએજ ગામ ના આશ્રમ ના મહંત નું ખૂન કરી મહંત બની રૂપિયા બનાવવાનું આયોજન જ કરતો સહજાનંદ ત્યાંથી ફરેણી ગયો અને માથાભારે લોકોનો સાથ લઈ રૂપિયા ખંખેરતો થયો પણ ગરીબ કણબીઓ પાસેથી એમ નહીં મળે જાણી ગઢડા ના કાઠી દરબાર નામ આલા બાપુ ને ભોળવી પોતાને વિષ્ણુ અવતાર ગણાવી ચેલા બનાવતા ગામ ઠાકોર જ્યાં પગે પડતા હોય ત્યાં બાકીની બીકણ પ્રજા પણ રૂપિયા આપી દર્શન કરવા લાગી ને પછી તો મંદિરો માં પોતે ઉભો રહી પોતાના માપની મૂર્તિ ઓ બનાવડાવી નર નારાયણ એમ નામ આપી પોતાને ભગવાન સાબિત કર્યો. બસ પછી તો ચેલકાઐ બ્રહ્મચારી બનીને સજાતીય સંબંધ (મૌલવીઓની રીતથી) થી આનંદ મેળવી ખાઇપી ને જલસામાં લાગી મોટે પાયે છેતરપિંડી ચાલુ કરી એના ગુરુની જેમજ. હવે તો કમાણી હવાલાથી, ગેરકાયદે માણસો પરદેશ મોકલી, ઉંચા વ્યાજે લોન આપી અને ભોળવી ને દાન પડાવી, મોટાને મનાવી નાનાને દબાવી કમાણી નો ઢગલો કર્યો . હવે દરબારોને પડતા મૂક્યા અને હવે તો પટેલો ને જ મહંત બનાવે જે બીજા પટેલો ને છેતરીને કુળદેવીઓ ને પણ ભૂલવાડી પોતે સહજાનંદ ને નામે પૂજાવા લાગ્યા છે. જેના કહેવાતા મંદિરોમાં સત્તાની સાઠમારી માં ખૂન થતા હોઈ ત્યા સનાતન ના કોઇ પ્રભુ હોય જ નહીં. ટુંકમાં સામીનાયણ એટલે મોત નો કુવો જ્યાં સનાતન ધર્મ નો પહેલા નાશ થાય છે હવાલાથી, ગેરકાયદે માણસો પરદેશ મોકલી, ઉંચા વ્યાજે લોન આપી અને ભોળવી ને દાન પડાવી, મોટાને મનાવી નાનાને દબાવી કમાણી નો ઢગલો કર્યો . હવે દરબારોને પડતા મૂક્યા અને હવે તો પટેલો ને જ મહંત બનાવે જે બીજા પટેલો ને છેતરીને કુળદેવીઓ ને પણ ભૂલવાડી પોતે સહજાનંદ ને નામે પૂજાવા લાગ્યા છે. જેના કહેવાતા મંદિરોમાં સત્તાની સાઠમારી માં ખૂન થતા હોઈ ત્યા સનાતન ના કોઇ પ્રભુ હોય જ નહીં. ટુંકમાં સામીનાયણ એટલે મોત નો કુવો જ્યાં સનાતન ધર્મ નો પહેલા નાશ થાય છે
@hvkmemories5345
@hvkmemories5345 8 күн бұрын
સાહેબ એક વિડિયો ભાવનગરનો ઉતારો છે રાજકોટમાં તેનો બનાવજો
@PradumanKhachar
@PradumanKhachar 8 күн бұрын
રાજકોટ માં સ્ટેટોના ઉતારા બહુ ઓછા બચ્યા છે એ મૂલ્યવાન છે કરશુ
@user-tx4vp6mn6w
@user-tx4vp6mn6w 9 күн бұрын
Great ❤
@jitendrabhaikapadiya7106
@jitendrabhaikapadiya7106 9 күн бұрын
Thak you.
@user-uc2fs8sh9b
@user-uc2fs8sh9b 9 күн бұрын
👏👏👏
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 10 күн бұрын
નાન પણ માં જોગીદાસ ખુમાણ ના નાટકો ગામડામાં જોયતા આજ હૂબહૂ દૃશ્ય ખડું કરવા બદલ આભાર જય હો બાપુ જાઈ હો જો જોગીદાસ ખુમાણ ની ખુમારી દિલ માં ઉત્રિગઈ હો ખરે ખર નો માયાળુ ને ખુમારી ભરેલો માનવી હો જોતો ગોતવો નો જડે કિશોર પટેલ રાજકોટ થી
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 10 күн бұрын
Jai Ho bapu jai ho mara vahla jogi जोगीदास खुमान ni
@dineshbhaigujarati394
@dineshbhaigujarati394 12 күн бұрын
અમારા લાઠી નગરમાં ચિત્રકાર શ્રી મંગળ સિંહજીની યાદમાં, 'મંગળ પરા' વિસ્તાર આવેલો છે.અને કવિ કલાપી ની યાદ માં કલાપી હાઈસ્કૂલ, કલાપી લાઈબ્રેરી, કલાપી મ્યુઝિયમ, કલાપી ના રાજમહેલ વાળી કલાપી પાર્ક સોસાયટી તથા કલાપી નગર વિસ્તાર આવેલો છે. તેનું અમોને લાઠીના નગર જનો ને ગૌરવ છે. ધન્યવાદ...
@mahipalsinhRana-ms2we
@mahipalsinhRana-ms2we 13 күн бұрын
जय माताजी.. आप बहुत अच्छा काम रहे है इतिहास को उजागर कर रहे हो!! महिपाल रतनू चारण ठिकाना देवरासन 🎉
@mandipsinhgohil1212
@mandipsinhgohil1212 15 күн бұрын
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ પણ રાજવી પરિવાર ની જમીન ઉપર છે તે સાચું છે ?
@singingowldhimantgandhi3703
@singingowldhimantgandhi3703 15 күн бұрын
બહુ અભિનંદન અને શુભેચ્છાઓ. આપનું સ્વાસ્થ્ય સરસ રહો અમે આમ જ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના પાસાઓ ઉજાગર કરતા રહો એવી પ્રાર્થના
@pundrikpatel860
@pundrikpatel860 16 күн бұрын
Very good 🙏🙏🙏
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 16 күн бұрын
ગૌ પ્રેમી કૃષ્ણકુમાર સિંહજી ની જઈ હો જય હો રાજકોટ ગુજરાત થી કે.પટેલ ના રામ રામ
@rameshpatel8283
@rameshpatel8283 17 күн бұрын
પેન્શન બંધ કરાવવું હોઇ તો વરુણ ગાંધી ને વડાપ્રધાન બનાવવા પડે. કારણકે વરુણ ગાંધી 15 વર્ષ સંસદ સભ્ય રહ્યા પણ સરકાર તરફથી મળતા પગાર ભથ્થા નું દાન કરી દેતા હતા . ભારત માં તેઓ ફક્ત એકલા હતા જે સરકાર નાં પૈસા ઘરે લઈ ગયા નથી.
@rameshpatel8283
@rameshpatel8283 17 күн бұрын
કોંગ્રેસ સરકાર સિવાય કોઈ પણ સરકાર સત્તામાં હોત તો આજે પણ સાલિયાણા ચાલુ રહ્યા હોત.
@vijayjoshi4122
@vijayjoshi4122 17 күн бұрын
ધન્ય છે આદરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને. તેમના ત્યાગ ને જ્યારે આજના માટીપઞા રાજકારણીઓ નાં વતૅન જોઇ એટલું જ દુઃખ થાય છે. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ ધન્યવાદ.હુ જૂનાગઢ નો એક માજી સૈનિક છું.
@yagnikmaheta6270
@yagnikmaheta6270 18 күн бұрын
નમસ્કાર સાહેબ🙏🏻 આપનો વોટએપ્સ કોન્ટેક નંબર આપવા વિનંતી 🙏🏻
@PradumanKhachar
@PradumanKhachar 17 күн бұрын
[email protected] પર વાત કરજો
@yagnikmaheta6270
@yagnikmaheta6270 18 күн бұрын
નમસ્કાર સાહેબ 🙏🏻
@raghavjipatel7867
@raghavjipatel7867 18 күн бұрын
Very very nice thanks khachar saheb
@pp8885
@pp8885 19 күн бұрын
કમાલબાગ ( જુનો સરકારી બંગલો ) પણ અટાણે જમીનદોસ્ત થય ગ્યો. જ્યાં નવાબ નાં જમાનામાં મ્હેફીલો થાતી.