અમરકોટ ના રાજા એ કટટરવાદી મોગલ હુમાયુ ને. આશરો આપેલ જેના ખરાબ પરિણામ ભારત ના હિન્દુ ઓ ને ભોગવવા પડ્યા, હુમાયુ જેવા કટટરવાદી મોગલો એ હિન્દુસ્તાન મા મંદિરો તોડી દેશ મા લુટ ચલાવી, ભારત મા મોગલ સામ્રાજય સ્થાપના કરી, લુટારુ,કટટર મોગલ ને આશરો આપવો તે ભુલ હતી , જય ભારત !
@SendhabhaiChaudhari8384Күн бұрын
SUPER SE
@MahendrBishnoi-ci6pxКүн бұрын
Jay veer dada
@MahendraSolankiSolanki-ek6xt2 күн бұрын
❤❤❤❤❤
@vanitamavani62033 күн бұрын
જય માતાજી
@Fantasyy.113 күн бұрын
આ ભાઈ ભાજપના દલાલ છે
@Fantasyy.113 күн бұрын
અમારા પુણા પૂર્વ ના પુર્વ કોર્પોરેટર શ્રી નિલેશભાઈ કુંભાણી ચોક્કસ રીતે ધારાસભ્યની ચૂંટણી જીતવા જઈ રહ્યા છે
@Fantasyy.113 күн бұрын
મારા પતિનાં પરમ મિત્ર અને પીઢ કોંગ્રેસી નેતા એવાં શ્રી દિનેશભાઈ સાવલિયાને વોર્ડ નં ૧૬ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે બદલ હું દિલથી કોંગ્રેસના હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કરું છું
@Fantasyy.113 күн бұрын
મારા પતિનાં પરમ મિત્ર અને પીઢ કોંગ્રેસી નેતા એવાં શ્રી નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ
@Fantasyy.113 күн бұрын
મારા પતિનાં પરમ મિત્ર અને AAP ના પુર્વ પ્રદેશ પ્રમુખે ખુબ જ સરસ ઈન્ટરવ્યુ આપ્યું
@Fantasyy.113 күн бұрын
સોનલબેનને કોંગ્રેસના કાર્યકરોએ જીતાડવા માટે મહેનત કરી હતી પણ તેઓએ પક્ષના કાર્યકરો સાથે ગદ્દારી કરી છે
@user-ok4wh5ek4e3 күн бұрын
Sachi vat
@sararaja244 күн бұрын
Andhbhakt kehvai😂
@Fantasyy.114 күн бұрын
વેલંજા વિસ્તારમાં આવેલી રામ વાટિકા સોસાયટીમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા છે
સંજય નગર નાં નાગરિકો ની વ્યથા ની કોરી કે ભીની કથા કોઈ કરશે? ભ્રષ્ટાચાર ભેળસેળ નાં ભાગીદાર મદદગાર કૌભાંડકાર ગુનેગાર સતાધારી નાગી ફાળી ખા નાં જન સેવકો ની જનહિતકારી જનકલ્યાણકારી તત્કાલ સેવાઓ, પાંચ ઘર પાણી માંગે, તો પૂરા સંજય નગર નાં રોડ રસ્તા ખોદકામ કરી તોડી, નવી પાણીની લાઈનો નાખી, સંજયનગર ને કબ્રસ્તાન બનાવ્યું! રહીશો એ પોતાની કબર ખોદી પાણી નાં કનેક્શન ₹૮૦૦થી ૧૫૦૦/-ભ્રષ્ટાચારની કોરી ભીની કથા નાં બીલ રશીદ પહોંચ પાવતી વગર આપીને પાણી વગર ૩૦ દિવસ ઉપરાંત થી સહન કરી રહ્યા છે! ફક્ત પાંચ, રાંડયા પછી નાં ડહાપણ સાથે પેદાં થયેલ નેતા નેતીઓ નાં કારણે કબ્રસ્તાન વાસી મળદાઓ સહન કરે છે! પાંચ ની, અપૂરતા પાણી ની ફરીયાદ વાંકે,નાગી ફાળી ખા ના સતાધારીઓ વહિવટદારો કોન્ટ્રાકટરે તત્કાલ શ્વાર્થે અર્થે લાભાર્થે મતલબે જનસેવા કરી???*🐑🐑🐑🐑🐑🐮🐮👹😷⚖️☀️🙏*!