Рет қаралды 326
nandanvan gir govshala sanvalla b n Patel
મોધવારી મા મજૂર ની માથા કુટ વગર ગુરુત્વાકર્ષણ બળ-ઢાળ અને વહન ના નિયમ ને મહતમ ઉપયોગી બનાવી છે. ગૌકૃપા અમૃતમ કલ્ચર, છાસ ,અને ગૌ પંચગવ્ય ને સીધુ ઉપયોગ કરી શકાય.