No video

Anmol Vichar |

  Рет қаралды 3,106

Maa Vishvambhari TirthYatra Dham

Maa Vishvambhari TirthYatra Dham

Ай бұрын

🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 AM
---------------------------------------
Stay Connected with us.....
Facebook :
/ mvtydham
Instagram :
/ mvtydham
Website : Jaymaa.org
Mobile : +91 72030 25755

Пікірлер: 183
@princedonga7309
@princedonga7309 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જો આપણને આ જન્મ મરણ ના ફેરા માથી મુક્તિ મેળવવી હોય તો આપણે આપણું જીવણ સત્ય થી જીવવું પડે. અને આપણી ફરજ નું પાલન કરવું. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@Mishva_Kamani
@Mishva_Kamani Ай бұрын
શ્રી મહાપાત્ર ને માં શક્તિ સુધી પહોચતા સાત સાત જન્મો લાગ્યા છે પણ આજે તેમણે આપણને આ એક જ જન્મમાં બધું આપી દીધું છે. આપણે માત્ર ૧૭ વૈદિક સદગુણો અને નવ મણકાની માળાનું આપણાં જીવનમાં આચરણ કરવાનું છે….🙏🏻
@narolajignesh1017
@narolajignesh1017 Ай бұрын
શ્રી મહાપાત્ર સરળ સમજાવે છે પ્રકૃતિ ને આધીન જીવન જીવીએ એક પણ નિયમ ના તોડીએ.... જય માઁ વિશ્વંભરી #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
@veergohel707
@veergohel707 Ай бұрын
પ્રકૃતિ ના નિયમ નું પાલન કરીએ અને આ જીવાત્માનો ઉધ્ધાર કરીએ.
@rameshbhaikachhadiya742
@rameshbhaikachhadiya742 Ай бұрын
આપણા માં રહેલી જૂની વૃતિ અને મન ના નિર્ણય થી થયેલ હિન કર્મ ને દુર કરી બુદ્ધિના નિર્ણયથી સદગુણો નુ આચરણ કરી પ્રકૃતિ ના નિયમ પ્રમાણે જીવન જીવી અને શ્રી મહાપાત્ર એ બતાવેલ સત્યના સસ્તા પર ચાલી જીવાત્મા નો ઉદ્ધાર કરીએ જય ર્માં વિશ્વંભરી
@tarlamakadiya4399
@tarlamakadiya4399 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે પ્રકૃતિનું સાથ લઈને સત્યના રાહ પર ચાલીને આપણે આપણા જીવાત્મા નો ઉધાર કરી એ
@krupaZalavadiya-ci2xe
@krupaZalavadiya-ci2xe Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે આપણી ભુલ નો સ્વિકાર કરી ને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ 🙏🙏
@ritakhanpara3628
@ritakhanpara3628 Ай бұрын
🌺🔱सर्व जगत् माँ मयम् 🔱🌺
@girishbhuva.jaymaavishvamb4248
@girishbhuva.jaymaavishvamb4248 Ай бұрын
Jay maa vishvambhari આવ્યા ભૂમિ નો ભાર ઉતારવા શ્રી મહાપાત્ર રૂપે
@manishpatel8235
@manishpatel8235 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે મન માં રહેલા અવગુણો નો ભાર ઉતારવાનો છે .
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 Ай бұрын
શ્રીમહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વભરી
@d_2105
@d_2105 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જ્યાંથી આવ્યા છિએ એમાં જ પાછા ભળી જઈએ અને જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ.. જય માં વિશ્વંભરી
@gadarapayal4576
@gadarapayal4576 Ай бұрын
આટલું સુંદર જીવન મળ્યુ છે તો આ અમુલ્ય ભેટ કહીયે કે અમુલ્ય તક તો આ છેલી તક જતી ના રહે તો આચરણથી જીવન જીવી આપણા જીવાત્મા નો ઉધાર કરી લઈએ..🙏Jay Maa vishvambhari🙏
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 Ай бұрын
આપણી અંદર રહેલા દુર્ગુણો ને કાઢીને સદગુણોનું આચરણ કરીયે અને પ્રકૃતિના નિયમને આધીન રહીને જીવન જીવીયે...🙏🙏
@kaushikbhoraniya7782
@kaushikbhoraniya7782 Ай бұрын
પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવન જીવી આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરીએ જય મા વિશ્વંભરી 🙏🙏
@bhumi9632
@bhumi9632 Ай бұрын
सर्व जगत मां मयम जय हो मां विश्वंभरी 🙏
@vishnupatel3401
@vishnupatel3401 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે પ્રકૃતિ સાથે રહીને પ્રકૃતિને આધીન જીવન જીવીએ જીવન જીવવાની તમામ રીત પ્રકૃતિમાંથી શીખવા મળે છે જય માં વિશ્વંભરી
@vasugundaniya4674
@vasugundaniya4674 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@k.pitrodab.pitroda7500
@k.pitrodab.pitroda7500 Ай бұрын
શ્રી મહાપાત્ર સમજાવે છે કે જીવનમાં થી રાક્ષસી વૃત્તિ કાઢી ને સદગુણો નું આચરણ દ્વારા જીવન જીવીએ.
@jaynadobariya2633
@jaynadobariya2633 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આ જીવાત્મા એક જ તમારો છે સ્વ તરફ દૃષ્ટિ રાખી સ્વ માં પરીવર્તન લાવી પ્રકૃતિ ના નિયમો નું પાલન કરી આ જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ.....🙏
@sejalradadiya7867
@sejalradadiya7867 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જો આચરણ રૂપી ગુણ ને જીવન માં ઉતારીએ એટલે આનંદ આનંદ...
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya 25 күн бұрын
શ્રી મહાપાત્ર કહેછે કે મન કહે તે નય પણ બુદ્ધિ નુ કિધુ કરવું જોઈએ જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏
@damyantikasundra5915
@damyantikasundra5915 Ай бұрын
પ્રકૃતિના નિયમને આધીન જીવન જીવશો તો પ્રકૃતિ પણ આપણને સાથ આપશે.
@mineshkajavadra104
@mineshkajavadra104 Ай бұрын
संघे शक्ति युगे युगे । The power of unity is a strength of team. 💯💪
@priya_donga
@priya_donga Ай бұрын
આ છેલી તક છે તો જીવાત્માનો ઉદ્ધાર કરી લયે 🌺
@bhavnathumar1569
@bhavnathumar1569 11 күн бұрын
શ્રી મહાપાત્ર કહે છે જે પ્રકૃતિ માંથી આપણે આવ્યા છીએ તેનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે 🙏🙏🙏
@jiyarachani77
@jiyarachani77 Ай бұрын
If a person does not accept their own mistakes, then through it, they destroy themselves.
@bhanubenvasoya2
@bhanubenvasoya2 Ай бұрын
બીજાની ભૂલ જોવી કરતા પોતાની સ્વયમ ની ભૂલ જોઈ અને સ્વ તરફ દ્રષ્ટિ રાખી અને સત્યના રસ્તા ઉપર ચાલ્યો અને આગળ વધીએ જય માં વિશ્વંભરી
@manishrangani9752
@manishrangani9752 Ай бұрын
પ્રકૃતિ ના નિયમ પ્રમાણે જીવન જીવી આપડા જીવ નો ઉધ્ધાર કરીએ.
@damyantikasundra5915
@damyantikasundra5915 Ай бұрын
પ્રકૃતિના નિયમને આધીન જીવન જોઈશું તો પ્રકૃતિ પણ આપણને સાથ આપશે.
@jogaljagdish9474
@jogaljagdish9474 Ай бұрын
પ્રકૃતી ને સાથે રાખી ને પ્રકૃતી ને ધ્યાન માં રાખી ને આપણે જીવન જીવવું ને ખરેખર શ્રી મહાપાત્ર જી ના અમૃત રૂપી શબ્દ ને આચરણ માં લઈ ને સ્વ ના જીવાત્મા નો ઊધાર કરી લઈએ..જય માઁ વિશ્વંભરી. ..🙏🙏🙏🙏
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 Ай бұрын
મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વભરી
@hirabhaijadav604
@hirabhaijadav604 Ай бұрын
श्री महापात्रजी कहते हैं कि समग्र मानव जातिको प्रकृति के नियम आधि चलना चाहिए...
@nirmalathesia6256
@nirmalathesia6256 Ай бұрын
Jay maa vishwambhari 🙏🙏🙏 Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏
@bhanubenvasoya2
@bhanubenvasoya2 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે મન અને બુદ્ધિ માએ આપ્યા છે તો મન માં ને આપી દઈએ અને બુદ્ધિથી નિર્ણય લઈને જીવાત્મા નો ઉદ્ધાર કરીએ જય મા વિશ્વંભરી
@rekhaginoya9309
@rekhaginoya9309 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે મન રૂપી જે અવગુણ નો ભાર છે તે મન અને બુદ્ધિમાન અને અર્પણ કરી આચરણ કરી આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ જય માં વિશ્વંભરી
@binathakkar9108
@binathakkar9108 Ай бұрын
મનુષ્ય એ પોતાની ભૂલ ને સ્વીકારી ને જીવાત્માનો ઉધાર કરવાનો છે શ્રી મહાપાત્ર ના અમૃત વચન....!
@jayjoshi___111
@jayjoshi___111 Ай бұрын
श्री महापात्रः वदति यत् अनेन शरीरेण तादृशानि कर्माणि कुर्वन्तु येन जीवात्मा मोक्षं प्राप्नोति।
@asmitabendonga2270
@asmitabendonga2270 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 Jay Maa Vishvambhari 🙏🏻🙏🏻🙏🏻
@gopaltadhani5961
@gopaltadhani5961 Ай бұрын
જીવન માંથી અવગુણો ને દુર કરી જીવન નો ઉદ્ધાર કરો
@ridhamvaliya4530
@ridhamvaliya4530 Ай бұрын
Jay maa vishavambhari Jay kuladevi maa 🙏🙏🌹
@jalpamovaliya4504
@jalpamovaliya4504 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે સમય ઓછો છે આ છેલ્લી તક છે અને ખુદ માં આવ્યા છે તો અવગુણો ને બહાર કાઢી જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ. જય માં વિશ્વમંભરી 🙏🙏
@daxaAhir689
@daxaAhir689 Ай бұрын
જીવન માંથી અવગુણો ને દુર કરી જીવન નો ઉદ્ધાર કરો શ્રી મહાપાત્ર જીવન જીવવાની ચાસી સમજણ આપે છે તે જીવન માં લયે જય માં વિશ્વંભરી 💐♥️
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Ай бұрын
આ દુનિયા માં કંઈ પણ આપણું નથી,જો આપણું કંઈ હોય તો તે મન અને બુદ્ધિ છે...બસ આ મન અને બુદ્ધિ ને જ્યાંથી(માઁ પાસેથી)આવ્યા છીએ ત્યાં જ ભેળવી દઈએ જેથી જન્મ મરણ નો કોઈ પ્રશ્ન જ ન રહે...🏵️ જય માઁ વિશ્વંભરી 🏵️
@bhumikaprajapati5332
@bhumikaprajapati5332 Ай бұрын
Jay ma viswambhari 🙏🌺🌺🙏
@SonalKalariya-zt9zw
@SonalKalariya-zt9zw Ай бұрын
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏 Jay Maa Vishvambhari 🙏🌹🙏
@jigneshpanchal5966
@jigneshpanchal5966 Ай бұрын
Jay maa vishvambhari Shree Mahapatrji ni Jay Ho
@ridhamvaliya4530
@ridhamvaliya4530 Ай бұрын
Jay maa vishavambhari 🙏🙏🌹
@asmitabhaliya1497
@asmitabhaliya1497 29 күн бұрын
પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવન જીવી જીવાત્માનો ઉધ્ધાર કરીએ જય માં વિશ્વંભરી.....
@kinjaldoshi4048
@kinjaldoshi4048 Ай бұрын
ઝીણા માં ઝીણા જીવ જંતુઓ પણ એક સાથે સધનિષઠા થય કાર્ય કરે છે તો આપણે તો મનુષ્ય જાત કહેવાય અને સાથે માં અને શ્રી મહાપાત્ર નોસાથ છે
@ashishartist3843
@ashishartist3843 Ай бұрын
પ્રકૃતિના નિયમ અનુસાર જીવન જીવવું જોઈએ
@deepasureliya7094
@deepasureliya7094 Ай бұрын
Jay maa vishwambhari ❤
@mirajpatel468
@mirajpatel468 Ай бұрын
જય માતાજી 🙏
@kapildonga9538
@kapildonga9538 29 күн бұрын
श्री महापात्र कहते हे की जीवन में आचरण ही श्रेष्ठ है | उसीसे ही हमारी प्रगति हो सकती है |
@goswamiviren7177
@goswamiviren7177 Ай бұрын
Jay maa vishambhari 🙏🙏
@JVaghani
@JVaghani Ай бұрын
Jay Maa vishvambhari
@shaileshdhaduk2926
@shaileshdhaduk2926 Ай бұрын
Jay ho maa vishvambhri
@divyadudhatra425
@divyadudhatra425 Ай бұрын
Prakruti na niyam pramane jivan jiviae ane aapana jivatmano udhar Kari leia Jay maa vishvmbhari 🙏
@sangeetadalvadi1794
@sangeetadalvadi1794 Ай бұрын
ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જય માં વિશ્ચંભરી .🙏
@bhalodiyaharesh9138
@bhalodiyaharesh9138 Ай бұрын
Jay Maa vishvambhari 🙏
@deepasureliya7094
@deepasureliya7094 Ай бұрын
આજ ની ટેકનોલોજી વિનાશ તરફ લઈ જાય છે પાછા વળી પ્રકૃતિ નું જતન કરી તેમાં થી શીખીને માનવ જીવન સુંદર બનાવીએ
@mineshkajavadra104
@mineshkajavadra104 28 күн бұрын
Listening to such kind of satsang makes life blessed. So let's think how life can be by doing!
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly Ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મોના કમૉનુ બેલેન્સ જમા હતૂ માં એ પૃથ્વી પર એક જ વિરલા એટલે શ્રી મહાપાત્ર ને મળ્યા ને સાત દશૅન આવીયા ચૈતન્ય સ્વરૂપ ના આપણ ને દશૅન કરાવયા
@sanjaybarad4169
@sanjaybarad4169 Ай бұрын
જય માં વિશ્વંભરી
@heenapatel6596
@heenapatel6596 Ай бұрын
ખરેખર શ્રી મહાપાત્ર કહે તેમ મનુષ્યના અંદર રહેલા અવગુણોને કારણે ભાર વાળું જીવન જીવી રહ્યો છે....
@rajeshgiriaparnathi2136
@rajeshgiriaparnathi2136 Ай бұрын
શ્રી મહાપાત્ર સરળ સમજાવે છે કે પ્રકૃતિ ને આધીન રહીને જીવન જીવીએ.
@jagrutibarvadia2485
@jagrutibarvadia2485 Ай бұрын
Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏
@brijeshsavaliya2040
@brijeshsavaliya2040 Ай бұрын
Maa avya che bhumi kero bhar utarva to bhar ma na avi bhali javi❤Jay maa vishvambhari ❤
@user-rx1im7ik8p
@user-rx1im7ik8p Ай бұрын
Jay ho maa vishvambhari 🙏🙏🙏🙏🙏
@aartibhoraniya6173
@aartibhoraniya6173 Ай бұрын
આપણું કંઈ જ નથી બધું જન્મે જન્મે બદલે છે આપણી વૃત્તિ સારી રાખી એ જય માં વિશ્વંભરી🙏🙏🙏
@asmitaramani2204
@asmitaramani2204 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે માં વિધાતા આવ્યા છે તો આ જીવાત્માનો ઉદ્ધાર કરી લીઓ જ્ય માં વિશ્વંભરી 🙏
@BintuTrada
@BintuTrada Ай бұрын
શ્રી મહાપાત્ર માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા અને આજે આપણને આ જન્મમાં તેમની ઓળખ કરાવી.....
@harmishgajera8026
@harmishgajera8026 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આપને જો મન અને બુદ્ધિ બંને આપ્યા છે ખરે ખર મન એ તામસી છે અને બુદ્ધિ ઈ સાત્વિક છે તો આપને શું કામ તામસી વસ્તુને પકડીએ સાત્વિક ને પકડીને આ જીવાત્માનો ઉધાર ના કરી લઈએ .😊
@krishnapatel_10
@krishnapatel_10 Ай бұрын
શ્રી મહાપાત્ર પોતાના અનુભવથી કહે છે કે આપડે સમજણથી જીવન જીવીએ અને સારું - ખરાબ કંઈ પણ થાય તે આપડા હિતમાં જ હોય
@user-re5mx2ze6o
@user-re5mx2ze6o Ай бұрын
jay maa vishvambhari
@patelvishnu3499
@patelvishnu3499 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે પ્રકૃતિ સાથે રહીને પ્રકૃતિને આધીન જીવન જીવીએ જીવન જીવવાની તમામ રીત પ્રકૃતિ માંથી શીખવા મળે છે જય મા વિશ્વંભરી🙏🙏🙏
@vishrutpaghdar885
@vishrutpaghdar885 2 күн бұрын
મહાપાત્ર કહે છે પ્રકૃતિ ના નિયમ અનુસાર રહો ઍમા થી ઘણું શીખવા મળશે .માટે પ્રકૃતિ નું જતન કરો.
@svetakansagara9461
@svetakansagara9461 Ай бұрын
શ્રી મહાપાત્ર એ આ સરસ મજા નો રસ્તો બનાવી દિધો છે જીવાત્માના ઉદ્ધાર નો તો બસ આપણે ખાલી એ જે કહે છે તેમ ચાલશું તો 100% આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું અને જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું 🙏🙏🙏
@nareshpolara155
@nareshpolara155 Ай бұрын
અનંત બ્રહ્માંડ ની રચયિતા માં વિશ્વંભરી જય હો મા વિશ્વંભરી
@vasantkasundra888
@vasantkasundra888 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે પ્રકૃતિ ના નિયમ નુ પાલન કરશો તો પ્રકૃતિ તમને તમારા બધા પ્રશ્નો ના જવાબ આપશે અને પ્રકૃતિ મા બેસવાથી મન અને બુદ્ધિ શાંત થાય છે જય માઁ વિશ્વંભરી
@ravird5882
@ravird5882 Ай бұрын
આટલું સુંદર જીવન મળ્યુ છે તો આ અમુલ્ય ભેટ કહીયે કે અમુલ્ય તક તો આ છેલી તક જતી ના રહે.
@movaliyaheena1010
@movaliyaheena1010 Ай бұрын
શ્રી મહાપાત્રજી કહે છે કે મન અને બુદ્ધિ સ્વતંત્ર આપ્યા છે અવગુણો દુર કરી સદગુણો રૂપી નવ મણકા ની માળા જીવન માં ઉતારી અને જીવાત્માનો ઉદ્ધાર કરી લયે જય માં વિશ્વંભરી
@kanchanrathva9222
@kanchanrathva9222 Ай бұрын
Jay maa vishavmbhari 🙏🙏
@avinashthanth2748
@avinashthanth2748 26 күн бұрын
એકબીજાની દેખાદેખીમાં શું રાખ્યું છે એકબીજા સાથે મળી દરેક કાર્ય ને સરળ બનાવી શકીએ છીએ તો શું કામ બીજાને આપણે હેરાન કરવા જોઈએ આ વાતનું ઉત્તમ ઉદાહરણ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં જોવા મળે છે જય માં વિશ્વંભરી 🙏 #mvtydham
@parasbabariya9686
@parasbabariya9686 Ай бұрын
Jay maa Vishvambhari very nice👍
@MukeshGondaliya-md9gc
@MukeshGondaliya-md9gc Ай бұрын
🙏Jay maa vishwambhari 🙏
@NarolaNidhi
@NarolaNidhi Ай бұрын
Jay Maa Vishvambhari🙏🙏
@sejalkamani5334
@sejalkamani5334 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જેની પાસે થી આવ્યા છે તેને પાછું જીવન સોંપી દયે અને જીવાત્માનો ઉધ્ધાર કરી લય
@lakhanribadiya8405
@lakhanribadiya8405 Ай бұрын
Jay Maa vishvmbhari ❤
@krishnathakkar6636
@krishnathakkar6636 Ай бұрын
સ્વ તરફ અરીસો રાખી જીવનમાં આગળ આગળ ચાલ્યા જઈએ.
@Vishvvamja
@Vishvvamja Ай бұрын
Jay maa vishvambhari🙏🙏🙏
@meetnavapariya8092
@meetnavapariya8092 18 күн бұрын
સમગ્ર જીવ મા ફક્ત માનવી પાસે જ મન અને બુદ્ધિ આપી છે.
@diyagirish3746
@diyagirish3746 Ай бұрын
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે હે.. જીવ તું મન થી નિણર્ય ના લે બુધ્ધિ થી લે તો જ તારા જીવ આત્મા નો ઉધ્ધાર થશે..
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ Ай бұрын
ફક્ત મહાપાત્ર જ એમ કહે છે કે તમારા અવગુણો મને આપતા જાવ અને મારી પાસે થી સદગુણો લઈ જાવ એને જીવનમાં ઉતારી જીવાત્માનો ઉદ્ધાર કરો...❤
@snehalgol6126
@snehalgol6126 Ай бұрын
Mahapatra ni vani amrut saman chhe jene aacharn rupi piva ma ave to bhavo bhav ni taras mati jay chhe aava sreshth margdarshak shree mahapatra na charno ma koti koti vandan
@kamanichetana1560
@kamanichetana1560 Ай бұрын
Mahapatraji na charanoma koti koti pranam 🙏🙏🙏
@jignashabenadodariya4327
@jignashabenadodariya4327 Ай бұрын
Jay maa vishvmbhari
@shivaybarad4644
@shivaybarad4644 Ай бұрын
Jay maa vishvambhari
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 Ай бұрын
Shree mahapatra ne amara koti koti vandan karu chhu 🙏🔱🌹👣
@devpatel8173
@devpatel8173 Ай бұрын
Maa Vishvambhari tirth yatra dham satsang are very spiritual, positive and very meaningful we can get many knowledge about how to get moksha and stop this rebirth cycles
@kishorsarvaiya3994
@kishorsarvaiya3994 Ай бұрын
મનના ભાર માંને સોપી દો અને બુદ્ધિથી નિર્ણય લેવો
@Shilpaboghara-nn1bh
@Shilpaboghara-nn1bh Ай бұрын
જે કાર્ય કરીએ તે પ્રકૃતિ ને ધ્યાન માં લઈને જ કરીએ એક દિવસ તેનું સારું પરિણામ ચોક્કસ આવશે.
Anmol Vichar | #27 | 19-07--2022 | Rabada
28:02
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 7 М.
Anmol Vichar | #221 | 27-05-2024 | Rabada
31:03
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 5 М.
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 59 МЛН
Jamaican Woman With 5 Sets of Twins
23:20
The Alrick Show
Рет қаралды 45 М.
Anmol Vichar | #99 | 17-11-2022 | Rabada
18:58
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 5 М.
Jaydeep aur sarika dono roo pade aur Mummy ne nikala gussa.
21:09
Jaydeepdpatel
Рет қаралды 30 М.